Share this book with your friends

Awadhut Ni Atariyethi / અવધૂતની અટારીએથી (કાવ્યસંગ્રહ)

Author Name: Manu Patel "Awadhut" | Format: Hardcover | Genre : Poetry | Other Details

અવધૂતની અટારીએથી... પુસ્તકમાં 49 જેટલી કવિતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરળ ભાષામાં લખાયેલી આ કવિતાઓ ખરેખર ખૂબ મજાની છે. પ્રેમ, નફરત, દેશ, ગામ, જંગલ, નદી, ખેતરો, વૃક્ષો, શિક્ષણ વગેરે અનેક વિષયો પર સરસ કવિતાઓ આ પુસ્તકમાં જોવા મળે છે. કવિની ભાષા એકદમ સરળ છે. આબાલવૃદ્ધ સૌ કોઈ સમજી શકે એવી છે. ખૂબ સુંદર કાવ્યો છે.
 

Read More...

Ratings & Reviews

0 out of 5 (0 ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

Also Available On

મનુ પટેલ "અવધૂત"

મનુ પટેલ "અવધૂત" એક કવિ છે. વાંચવું-લખવું અને સારા સારા સ્થળોએ ફરવું એમનો બાળપણથી શોખ છે. અત્યાર સુધીમાં તેમને અનેક કવિતાઓ લખી છે. અમેરિકા અને ભારત બેઉ જગ્યાએ વસવાટ છે છે. પ્રેમ, નફરત અને શિક્ષણ જેવા વિષયો પર કવિતાઓ લખવી તેમને ખૂબ ગમે છે. આ તેમનું પહેલું પુસ્તક છે.
 

Read More...

Achievements

+11 more
View All