ભૂપેન્દ્ર ત્રિવેદી દ્વારા આ પુસ્તક લખાયેલું છે. આ પુસ્તકમાં કેટલાક પ્રેરણાદાયી સંદેશ છે. દરેક સંદેશ ખાસ અને બોધમય છે. દરેક સંદેશ કણિકાઓમાં મર્મ, ભાવ અને નવિનતા છે. આબાલવૃદ્ધ સૌને ગમે એવી કણિકાઓ છે. હા, કણિકાઓ સરળ શબ્દોમાં લખાયેલા છે પણ દરેક ખાસ છે. દેશ, સમાજ અને જીવનમાં ઉપયોગી થાય એવા શુભ સંદેશ છે અહીં.