પશ્ચિમ બંગાળના કોલકતામાં આવેલા પાંડુઆ ગામના જંગલમાં આવેલ ચંદ્રતાલા મંદિરમાં વર્ષો પહેલાં રાઉભાન નામના ચંદ્રવંશી સુબાએ મેળવેલા ખજાનાને પ્રજાના હિતમાં ઉપયોગ લેવાય અને ત્યાં
“પપ્પા મારી પાટી નનકુડીએ તોડી નાંખી.” ભીમજીનું ધ્યાન ભંગ કરતાં તેની દીકરી બોલી.
“હા તો બેટા નવી લઈ લેજે એમાંશું.” ભીમજી તેની દીકરીને મનાવતા બોલ્યો.
“હા... હા... નવી જ
જાદુઇ ડબ્બી આ વાર્તા એક એવી બાળકીની છે. જેના જીવનમાં માતાનો પ્રેમ નથી. તેની નવી માતા તેને ખુબજ હેરાન કરે છે. તેને જંગલમાં પ્રાણીઓ વચ્ચે રોજે ગધેડા ચરાવવા મોકલે છે. આખો દિવસ ગધેડા
ભૂત એટલે શું!!!
લોક માન્યતા મુજબ, કોઇ વ્યક્તિ એટલે સ્ત્રી કે પુરુષ જેની ઈચ્છા અધૂરી રહી છે. તે પોતાની ઈચ્છાને પુરી કરવા માટે આત્મા જ રહીંને આમ-તેમ ભટ