આ કિતાબ માં 35+ થી વધારે અકબર અને બીરબલ ની વાર્તાઓ છે. બધા લોકો ને અકબર અને બીરબલ ની વાર્તા ખુબ પસંદ છે .આ પુસ્તક લખતી વખતે કોઈ ધર્મ અને કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી અને આ પુસ્તક શ્રી વિવેક કુમાર પાંડે શંભુનાથજી દ્વારા લખવામાં આવ્યું છે. 12 વર્ષની ઉંમરે, તેણે 250 થી વધુ પુસ્તકો લખીને ઇતિહાસ રચ્યો. તેમને યંગેસ્ટ રાઈટરનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners