અનુશીલન પુસ્તકના લેખિકાનું નામ સ્મિતા શાહ છે. આ પુસ્તકમાં તેઓએ પોતાની તેઓએ સાહિત્ય સંસોધન લેખો લખ્યા છે. આ પુસ્તકમાં કુલ અઢાર જેટલા લેખ છે. સમાજ, દેશ અને જીવનમાં ઉપયોગી થાય એવા સાહિત્ય સંસોધન લેખનો અહીં સમાવેશ થયો છે. સ્મિતા બેનની લખાણ શૈલી સરળ અને સ્પષ્ટ છે. આબાલવૃદ્ધ સૌ સમજી શકે એવું લખાણ છે. આ આસ્વાદ સૌને ગમે એવા સરળ શબ્દોમાં લખવામાં આવ્યો છે.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners