આપુસ્તક માં રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' ની વાત રજુ કરી છે .આ પુસ્તકમાટે મેં વિવિધ લેખ આધારિત માહિતી વિકિપીડિયા ,લેખ ને લાગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ, ગુગલ ફોટો અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે તે સૌ નો હું આભાર માનું છું .