Share this book with your friends

Anushilan / અનુશીલન (સ્વાધ્યાય લેખો)

Author Name: Smita Shah | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

અનુશીલન પુસ્તકના લેખિકાનું નામ સ્મિતા શાહ છે. આ પુસ્તકમાં તેઓએ પોતાની તેઓએ સાહિત્ય સંસોધન લેખો લખ્યા છે. આ પુસ્તકમાં કુલ અઢાર જેટલા લેખ છે. સમાજ, દેશ અને જીવનમાં ઉપયોગી થાય એવા સાહિત્ય સંસોધન લેખનો અહીં સમાવેશ થયો છે. સ્મિતા બેનની લખાણ શૈલી સરળ અને સ્પષ્ટ છે. આબાલવૃદ્ધ સૌ સમજી શકે એવું લખાણ છે. આ આસ્વાદ સૌને ગમે એવા સરળ શબ્દોમાં લખવામાં આવ્યો છે. 

Read More...
Paperback
Paperback 200

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

સ્મિતા શાહ

સ્મિતા શાહ ગૃહિણી અને લેખિકા છે. અત્યાર સુધીમાં તેમનાં પાંચ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. લખવું-વાંચવું તેમનો અતિ પ્રિય શોખ છે. ગીત, ગઝલ, વાર્તા, બાલગીત, બાલવાર્તા, શાયરી, સંસોધન લેખ વગેરે વગેરે અનેક સાહિત્ય પ્રકારોમાં લખાણ લખી રહ્યાં છે. મુખ્યત્વે તેણી ગુજરાતી ભાષામાં લખી રહ્યાં છે. 

Read More...

Achievements

+9 more
View All