You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Read in your favourite format - print, digital or both. The choice is yours.
Track the shipping status of your print orders.
Discuss with other readersSign in to continue reading.

"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palઇપ્સા પુસ્તક સાઇન્સ ફિક્શન છે . જેમાં એક સિક્રેટ પ્રોજેક્ટ “ઇપ્સા “ અંતર્ગત ટાઇમ મશીન બનાવવામાં આવી રહ્યું છે. આ કહાનીમાં મુખ્ય પાત્ર તરીકે ડોક્ટર રાઘવ આચાર્ય , વિદ્યાર્થી વૈજ્ઞાનિક રાજીવ અને તેના બે મિત્રો ચિત્રા અને વિજય મુખ્ય છે. આ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરી રહેલા અન્ય વૈજ્ઞાનિક સહકર્મીઓ જેમાં ડોક્ટર સતીશ, શ્યામા, વિશાલ, હેમાંગી અને હેતલ ગૌણ પાત્ર તરીકે મહત્વના છે. ડોક્ટર રાઘવ આચાર્ય અને રાજીવ દ્વારા ટાઇમ મશીન બનાવ્યા બાદ, રાજીવ દ્વારા સમય યાત્રા કરવામાં આવે છે. આ દરમિયાન રાજીવને તેના પૂર્વ જન્મ સાથે સંકળાયેલા અનેક રહસ્યો ઉજાગર થાય છે. જેની અસરરૂપે તેનું વર્તમાન જીવન પણ બદલાવા લાગે છે. અન્ય પાત્રો જેવા કે ડોક્ટર સતીશના વૈજ્ઞાનિક જીવન દરમિયાન ઘટનારી વિવિધ ઘટનાઓના અનુભવના આધારે સમજાયેલ જીવનમાં સમયનું મહત્વનું વણર્ન પણ જોવા મળે છે.
આ પુસ્તકમાં ટાઈમ મશીન દ્વારા સમયયાત્રા દરમિયાન ૧૩મી સદી દરમિયાન સમાજમાં રહેલા દુષણો અને કુરિવાજો અને સમાજની સ્થિતિનું વર્ણન પણ છે.આ ઉપરાંત ભારતના ઇતિહાસમાં બનેલ અમુક વાસ્તવિક ઘટનાઓને કલ્પના વડે સમયત્રા યાત્રા સાથે જોડવામાં આવી છે.
ઇપ્સા પુસ્તકના ભાગ-૧ માં તમને મુખ્ય પાત્ર રાજીવ અને અન્ય પાત્ર સાથે સંકળાયેલ સમય યાત્રા દરમિયાન મિત્રતા,પ્રેમ-પ્રણેય , વિરહ, વૈજ્ઞાનિકોના સંઘર્ષ, ઇતિહાસ ,તત્વજ્ઞાનના સિદ્ધાંતો અને અમુક રહસ્યોની ઝાંખી જોવા મળશે.
It looks like you’ve already submitted a review for this book.
Write your review for this book (optional)
Review Deleted
Your review has been deleted and won’t appear on the book anymore.હરપાલ વાળા
મારું નામ હરપાલ વાલા છે. હું અંગત રીતે માનું છું કે "સેલ્ફ લર્નિંગ" એ કંઈપણ શીખવાની શ્રેષ્ઠ રીત છે. કોઈ શિક્ષક, માર્ગદર્શક અથવા વ્યક્તિ આપણને કંઈપણ અથવા વિષય શરૂઆતથી શીખવી શકે નહીં. વ્યક્તિ ચિંતન, આત્મનિરીક્ષણ અને અવલોકન દ્વારા સ્વ-શિક્ષણ દ્વારા જ વિષયને સંપૂર્ણ રીતે સમજી શકે છે. હું જૈન ધર્મની ફિલસૂફી "અનેકાંતવાદ" થી ખૂબ પ્રભાવિત છું. કોઈપણ બાબત અથવા વિષયને સંપૂર્ણ રીતે સમજવા માટે વ્યક્તિએ ઘણી દિશામાં વિચારવું જોઈએ અને ઘણા દ્રષ્ટિકોણ અપનાવવા જોઈએ. હું લેખક અને જુનિયર રિસર્ચ ફેલ્લૉ રહેલ છુ.આ ઉપરાંત હું એસ્ટ્રોબાયોલોજી ,કોસ્મોલોજી , રત્નાશાત્ર,તત્વજ્ઞાન અને જ્યોતિષવિજ્ઞાન ઉપર હાલ સેલ્ફ્લરિંગ અને ઑન લાઈન લર્નિંગના માધ્યમ થી કામ કરી રહ્યો છુ. મેં બે પુસ્તકો લખ્યા છે; મૃગજલ અને ક્રાંતિ. અને હાલમાં જ મારુ એક રિસર્ચ પેપર પેબલિશ થઈલ છે જે Adaptation ઉપર આધારિત છે. આ ઉપરત હું સિવિલ સેવાની તૈયારી પણ કરી રહ્યો છુ.
India
Malaysia
Singapore
UAE
The items in your Cart will be deleted, click ok to proceed.