Share this book with your friends

Bhitar na ajavala / ભીતરના અજવાળા (કાવ્યસંગ્રહ)

Author Name: Nilesh Bagthariya ''nil'' | Format: Paperback | Genre : Poetry | Other Details

નિલેશ બગથરિયા "નીલ" દ્વારા આ પુસ્તક લખાયેલું છે. આ પુસ્તકમાં 101 જેટલા કાવ્યો છે. દરેક કાવ્ય ખાસ અને બોધમય છે. દરેક કાવ્ય લય, સૂર અને ભાવ સાથે લખાયેલું છે. આબાલવૃદ્ધ સૌને ગમે એવા કાવ્યો છે. હા, કાવ્ય સરળ શબ્દોમાં લખાયેલા છે પણ દરેક કાવ્ય ખાસ છે. દેશ, સમાજ અને જીવનમાં ઉપયોગી થાય એવા કાવ્યો છે અહીં.
 

Read More...

Ratings & Reviews

0 out of 5 (0 ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

નિલેશ બગથરિયા "નીલ"

નિલેશ બગથરિયા "નીલ" એક શિક્ષક અને લેખક છે. છેલ્લા કેટલાક વર્ષોથી સાહિત્ય લખી રહ્યાં છે. લખવું, વાંચવું તેમનો પ્રથમ શોખ છે. વાર્તા, કવિતા, લેખ વગેરે વગેરે પ્રકારમાં સાહિત્ય લખી રહ્યાં છે. આ તેમનું બીજુ પુસ્તક છે.
 

Read More...

Achievements

+11 more
View All