નિલેશ બગથરિયા "નીલ" દ્વારા આ પુસ્તક લખાયેલું છે. આ પુસ્તકમાં 101 જેટલા કાવ્યો છે. દરેક કાવ્ય ખાસ અને બોધમય છે. દરેક કાવ્ય લય, સૂર અને ભાવ સાથે લખાયેલું છે. આબાલવૃદ્ધ સૌને ગમે એવા કાવ્યો છે. હા, કાવ્ય સરળ શબ્દોમાં લખાયેલા છે પણ દરેક કાવ્ય ખાસ છે. દેશ, સમાજ અને જીવનમાં ઉપયોગી થાય એવા કાવ્યો છે અહીં.