માંડૂક્ય ઉપનિષદ :
માંડૂક્ય ઉપનિષદ્ સાધકને નિશ્ચિત ઉપાસના પદ્ધતિ અપનાવવા દિશાનિર્દેશ કરે છે. ધ્યાનમાં બેસનારા મોટાભાગના સાધકોના સાધના ખંડમાં ૐ નું ચિત્ર હોય છે. પરંતુ નિરંજન, નિરાકાર બ્રહ્મ, સાકાર બ્રહ્મ અને ઓમ વચ્ચે શું સામંજસ્ય છે અને ‘ઓમ’ની ઉપાસના દ્વારા બ્રહ્મને કેમ પામી શકાય તેની સ્પષ્ટ સમજ આવશ્યક છે.
પરબ્રહ્મ પરમાત્માના ચાર પાદ, ચાર ચરણ અથવા ચાર વિભાગ અને ઓમની ચાર માત્રાઓ સાથે તેનું સામંજસ્ય સમજાવીને ઋષિ આ ઉપનિષદમાં બ્રહ્મનાં વિવિધ નામો અને ઓમની વિભિન્ન માત્રાઓ સાથે વિધિવિહત
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners