શ્રીમદ્ ભગવત ગીતા દોહન આધ્યાત્મિકપુસ્તિકાછે. તેમાં ૧૮ અધ્યાયછે. મુખ્યવિષયોનીચેપ્રમાણેછે, જેમાનવકલ્યાણમાટેઆવશ્યકછે.
ગીતામાં જ્ઞાન, કર્મ, પરમાત્માનું સ્વરૂપ, શ્રેષ્
आश्रम व्यवस्था
इस पुस्तिका में मनुष्य की वय के अनुसार चार आश्रमों १. - ब्रह्मचर्याश्रम, २. गृहस्थाश्रम, ३. वानप्रस्थाश्रम और ४. संन्यस्ताश्रम में उसकी जीवनशैली और कर्तव्यों क
પ્રશ્ન ઉપનિષદ :
પ્રશ્નોપનિષદ અથર્વ વેદના પિપ્પલાદ-શાસ્ત્રીય બ્રાહ્મણ ભાગ અંતર્ગત આવે છે. આ ઉપનિષદમાં પિપ્પલાદ ઋષિને સુકેશા આદિ છ ઋષિઓએ પૂછેલા છ પ્રશ્નોના ઉત્તરો આપવામાં આ
જીવાત્માનું સ્વરૂપ
વર્તમાનમાં અસ્તિત્વમાં છે તે તમામ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તેમનો ઉદ્દેશ્ય મનુષ્યને આનંદમાં રાખવાનો અને સમાજમાં શાંતિ સ્થાપવાનો છે.
ઐતરેય ઉપનિષદ :
ઐતરેય ઉપનિષદ્ ઋગવેદના ઐતરેય આરણ્યકમાંથી લેવામાં આવ્યું છે. તેમાં ત્રણ અધ્યાય છે અને ત્રણેય અધ્યાયોમાં કુલ મળીને છ ખંડ છે તથા તેમાં ત્રેવીસ મંત્રો છે. એ દૃ
અધ્યાત્મ ના સિદ્ધાંત :
ભૌતિકશાસ્ત્રના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે જેવા કે, ગુરુત્વાકર્ષણ, ચુંબકીયક્ષેત્ર, રેડિયોધર્મિતા, જૈવધર્મિતા, ઉષ્ણતાવહન, સૌરઊર્જા, વાયુઊર્જા
બ્રહ્મજ્ઞાન જાણવું તે દરેક વ્યકિતનો અધિકાર છે. શાસ્ત્રોનું જ્ઞાન જાણવા ઘણા પુસ્તકો છે તેનો અભ્યાસ કરતાં વ્યકિત અનેક મુજવણો અનુભવે છે અને થાકી જાય છે.
આ પુસ્તકમાં બધા જ ઉપનિ
Ashrama System (Vyavastha) :
The word a + labor means not burdened with labor in life. In that view, our life is an ashram. The main aim of human life is to become the best and the best. Planning his life span for that ashram system. Just as success is achieved through planning in every area of life, any person can become the best and the best if he organizes his time.
તૈત્તિરીય ઉપનિષદ :
આ ઉપનિષદનો પ્રમુખ ઉદેશ આનન્દ છે.તેમાં આનંદ પ્રાપ્તિ માટે આવશ્યકસર્વ સાધનો નું વિગતવાર વર્ણન છે.
કૃષ્ણયજુર્વેદીય તૈત્તિરીય શાખાના સાત, આઠ અને નવમ
Paravidya :
A complete ecosystem has two major components. : 1. Body composed of Panchamahabhuta and 2. The soul animating the body. Both these components are interdependent. Accordingly, Vidya is also of two types. Aparavidya for the physical body and paravidya for the atmatattva. This spiritualism is the same paravidya.
Through the auspicious combination of Aparavidya and Paravidya, one can take a person to greatness and make him
કઠ ઉપનિષદ :
કઠ ઉપનિષદમાં ઋષિ નાટ્યાત્મક રૂપે નચિકેતા અને યમરાજા વચ્ચેના વાર્તાલાપ દ્વારા સુંદર રીતે બ્રહ્મજ્ઞાન સમજાવે છે.નચિકેતાનો મુખ્ય પ્રશ્ન મૃત્યુ પછીના જીવન વિ
ઈશ ઉપનિષદ :
ઈશ ઉપનિષદ બધાં ઉપનિષદોમાં શ્રેષ્ઠ માનવામાં આવેલ છે. આ ઉપનિષદ શુક્લ યજુર્વેદ સંહિતાનો ૪૦ મો અધ્યાય છે.
ઈશ ઉપનિષદ ઉપર સૌથી વધુ ભાષ્યો અને વિદ્વાન લોકોનાં
કેન ઉપનિષદ :
કેન ઉપનિષદ ખૂબજ નાનું હોવા છતાં ઘણું અગત્યનું છે. તેમાં એક જ મુખ્ય વિષય છે કે આ વિશ્વમાં સત્તા કોની છે? પરમાત્માની જ છે. તે દૃષ્ટાંત સહિત સમજાવવાનો પ્રયાસ છે. અ
માંડૂક્ય ઉપનિષદ :
માંડૂક્ય ઉપનિષદ્ સાધકને નિશ્ચિત ઉપાસના પદ્ધતિ અપનાવવા દિશાનિર્દેશ કરે છે. ધ્યાનમાં બેસનારા મોટાભાગના સાધકોના સાધના ખંડમાં ૐ નું ચિત્ર હોય છે. પરંતુ
પરાવિદ્યા :
સંપૂર્ણ જીવસૃષ્ટિના પ્રમુખ બે ઘટકોઃ ૧. પંચમહાભૂતથી બનેલું શરીર અને ૨. શરીરને ચૈતન્ય આપનાર આત્મા. આ બન્ને ઘટકો પરસ્પરાવલંબિત છે. તે પ્રમાણે વિદ્યા પણ બે પ્રકા
આશ્રમ વ્યવસ્થા :
આ+શ્રમ શબ્દનો અર્થ છે જીવનમાં શ્રમનો ભાર ન લાગવો. એ દૃષ્ટિએ આપણું જીવન જ આશ્રમ છે. મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બનવાનો છે. તે માટે પ