જીવનમાં ઉત્તાર ચડાવ આવ્યા કરે છે. મન એટલું નાજુક હોય છે કે ગમે તે, ન ગમે તે વિચારી લે છે. હજુ મનને સ્પર્શીએ ત્યાં બદલાય જાય છે. મનને ઓળખવા જઈએ ત્યાં સુધી તો કેટલું દૂર જતું રહ્યું હોય છે. આપણે તો સકારાત્મક વિચાર રાખી આગળ વધવાનું છે. જીવનમાં થોડા તોફાન પણ આવવા જોઈએ. આસાની વાળું જીવન જીવવાની મજા શું છે. મળી છે આ "આજ" એને હસી ખુશી પસાર થઈ જવા દો.