દીપ ગુર્જર દ્વારા સંપાદન પામેલું આ પુસ્તક “યથેચ્છ” સ્ત્રી શક્તિનું સામર્થ્ય કરે છે. આજે દુનિયાના હરએક ક્ષેત્રમાં કોઈને કોઈ રીતે સ્ત્રીત્વનું શોષણ થતું આપણે સૌ કોઈ શકીએ છીએ. ૩૭ લેખિકાઓના મનના વિચારોનો સંગમ એટલે “યથેચ્છ” પુસ્તક, જેમાં લેખ, કવિતાઓ, વાર્તાઓ જેવા પ્રકારો સમાયેલા છે.
જો વાંચક અનુભવશે તો પુસ્તકમાં પ્રકાશિત દરેક લેખિકાઓ સાક્ષાત મા સરસ્વતી લાગશે. પુસ્તકના પાને પાને સુંદર અને લયસભર રચનાઓને સ્થાન મળ્યું છે.
સ્ત્રીત્વના અસ્તિત્વને ધ્યાનમાં રાખીને “યથેચ્છ” પુસ્તકની રચના કરવાનો હું દીપ ગુર્જર આજે ગર્વ અનુભવું છું.