મિત્રો આ પુસ્તક માં મેં વિવિધ વેબ સાઈટ, ઈન્ટરનેટ અને વિકિપીડિયા અને વિવિધ અખબારી અહેવાલ માંથી સુવિચાર ગુજરાતી માટે માહિતી આપી છે .આમાં એક પણ શબ્દ મારો નથી જેની નોંધ લેજો .
આ માહિતી સાચી છે કે ખોટી તેની તપાસ કરજો અને પછીજ વાસ્તવિકતા સ્વીકારજો .આ તો માત્ર ઈન્ટરનેટ દુનિયામાંથી સીધી લીધેલી માહિતી છે જે સાચી કે ખોટી છે તેનું કોઈ પણ જાતનું સમર્થન આ પુસ્તક કે લેખક કરતા નથી જેની નોંધ લેજો .