મિત્રો આ પુસ્તક માં કૃષ્ણલાલ શ્રીધરાણી ઉપર વિવિધ સંદર્ભો સહીત ની માહિતી છે જેમાં લેખક નો એક પણ શબ્દ નથી જેની નોંધ લેજો .આ પુસ્તક માટે લેખકે વિવિધ લેખ આધારિત માહિતી વિકિપીડિયા ,લેખ ને લાગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ, ગુગલ ફોટો અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે તે સૌ નો લેખક આભાર માને છે .