મિત્રો આ પુસ્તક માં મેં ઈન્ટરનેટ અને વિકિપીડિયા અને વિવિધ અખબારી અહેવાલ માંથી શિરડીના સાંઇબાબા વિષય ઉપર માત્ર માહિતી આપી છે .
આમાં એક પણ શબ્દ મારો નથી જેની નોંધ લેજો , આ માહિતી સાચી છે કે ખોટી તેની તપાસ કરજો અને પછીજ વાસ્તવિકતા સ્વીકારજો .
આ તો માત્ર ઈન્ટરનેટ દુનિયામાંથી સીધી લીધેલી માહિતી છે જે સાચી કે ખોટી છે તેનું કોઈ પણ જાતનું સમર્થન આ પુસ્તક કે લેખક કરતા નથી જેની નોંધ લેજો.
આ પુસ્તક માં અમુક માહિતી હિન્દી અને અંગ્રેજી માં આપી છે જેની નોંધ લેજો .