મિત્રો આ પુસ્તક માં મેં ઈન્ટરનેટ અને વિકિપીડિયા અને વિવિધ અખબારી અહેવાલ માંથી શિવામ્બુ વિશે માત્ર માહિતી આપી છે .આમાં એક પણ શબ્દ મારો નથી જેની નોંધ લેજો , આ માહિતી સાચી છે કે ખોટી તેની તપાસ કરજો અને પછીજ વાસ્તવિકતા સ્વીકારજો . લીધેલી માહિતી છે જે સાચી કે ખોટી છે તેનું કોઈ પણ જાતનું સમર્થન આ પુસ્તક કે લેખક કરતા નથી જેની નોંધ લેજો .પણ આ ઉપચાર નો ઉપયોગ કરતા પહેલા ખાસ તમારા દાક્તરની યોગ્ય સલાહ નો ઉપયોગ જરૂરી છે .