મિત્રો આ પુસ્તક માં મેં મનોવૈજ્ઞાનિક વલણ વિષે માત્ર વાત કરી છે અને માત્ર માહિતી આપી છે એક પણ શબ્દ મારો નથી જેની નોંધ લેજો .આ પુસ્તક માટે મેં વિવિધ લેખ આધારિત માહિતી ગુજરાતી વિશ્વકોશ વિકિપીડિયા ગુગલ ફોટો બ્લોગ, નિબંધ,લેખ ને લગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે તે સૌ નો હું આભાર માનું છું