You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palઆ પુસ્તકમાં વૈદેહી પરમાર દ્રારા કેટલીક કવિતાઓ પ્રગટ થઈ છે. જીવનમાં, સમાજમાં અને દેશને ઉપયોગી થાય એવી ઘણી કવિતાઓ આ પુસ્તકમાં છે. ખાસ કરીને ફિલસૂફી આપતી કવિતાઓ આ પુસ્તકમાં વધુ પ્રમાણમાં છે. આબાલવૃદ્ધ સૌને ગમે એ રીતે કવિતાઓ લખાણી છે. સાવ સરળ ભાષામાં લખવાની કોશિશ થઈ છે છતાં કવિતામાં ઘણું બધું છે. દરેક કવિતા અલગ અલગ બોધ આપે છે અને અલગ અલગ વિષય વસ્તુ પ્રગટ કરે છે. અહીં મોટાભાગની કવિતાઓ આજના સમયને અનુસંધાનમાં લખાયેલી છે. વાસ્તવિક કહી શકાય.
વૈદેહી એલ. પરમાર
વૈદેહી પરમાર પાંચ છ વર્ષથી લખે છે. તેમની કલમે અનેક કવિતાઓ અને અનેક વાર્તાઓ લખાણી છે. ઘણા પેપરમાં તેમની કોલમ ચાલે છે. આ તેમનું પહેલું પુસ્તક છે. વ્યવસાયે શિક્ષક છે. વાંચવું, લખવું તેમનો પહેલો શોખ છે...
The items in your Cart will be deleted, click ok to proceed.