You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palદેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 15 ઓગસ્ટ 2022ના રોજ ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ દરમિયાન જો તમે ભારતને સારી રીતે જાણવા માંગતા હો, તો તમે મ્યુઝિયમની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો. ભારતમાં આવા અનેક સંગ્રહાલયો છે, જે ભારતના ગૌરવશાળી ઈતિહાસને આવરી લે છે અને તે ભારતને નજીકથી જાણવા-સમજવાનું કેન્દ્ર છે. તેથી, સ્વતંત્રતાની ઉજવણીને વિશિષ્ટ રીતે ઉજવવા માટે, તમે તમારા બાળકો, પરિવાર અથવા મિત્રો સાથે આ સંગ્રહાલયોની મુલાકાત લઈ શકો છો.
મિહિર જાગૃતિ વોરા
૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના , હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ , ઓજસ , ઈ વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા છે.
The items in your Cart will be deleted, click ok to proceed.