You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palઆ પુસ્તક કોના માટે છે?
- જેમણે હમણાંજ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને નોકરી શોધી રહ્યા છે
- જેઓ પોતાની નોકરીમાં ૭ આંકડાના પગાર સુધી પહોચવા માંગે છે
- જેઓ પોતાના જીવનમાં એક સ્ટેબલ ગ્રોથની ઈચ્છા ધરાવે છે
- એવા બીઝનેસ ઓનર્સ જેમના કાર્યકરો વારંવાર નોકરી છોડી ને જતા રહે છે
- એવી કંપનીઓ જે પોતાના કર્મચારીને તેમના જોઈનીંગ વખતે આ પુસ્તક ભેંટ તરીકે આપવા માંગે છે
- મોટીવેશનલ ટ્રેઈનર્સ કે લીડર્સ જેઓ અલગ અલગ સબ્જેક્ટ પર માર્ગદર્શન આપે છે અને લોકોના જ્ઞાન માં વધારો કરવા માંગે છે
- એ તમામ લોકો જે કોઈ ખાસ મોકા પર તેમના મિત્રો, સહ-કર્મીઓ અને પરિવાર જનોને આ બુક એક માર્ગદર્શિકા સ્વરૂપે ભેંટ તરીકે આપવા માંગે છે
ચિરાગ રૂપારેલ
લેખક વિષે થોડું જાણવા જેવું
ચિરાગ રૂપારેલ માત્ર એક લેખક નથી; તે એક 'કર્મયોગી', સફળતાના આર્કિટેક્ટ, માર્ગદર્શક અને જેઓ પોતાની કારકિર્દીના જટિલ લેન્ડસ્કેપ માં નેવિગેટ કરી રહ્યા છે તેના માટે એક દીવાદાંડી સમાન છે. તેમના શબ્દો દ્વારા વાંચકો પરિવર્તનની એવી સફર નો અનુભવ કરશે, જાણેકે કોઈ સશક્ત સારથી દ્વારા ,માર્ગદર્શક આપવામાં આવી રહ્યું હોય. ચિરાગ આ પુસ્તક દ્વારા એક એવો માર્ગ બતાવી રહ્યા છે જેના પર તેઓ ખુદ ચાલ્યા છે તથા આ પુસ્તક દ્વારા તે એવું ઈચ્છે છે કે અન્ય લોકો માટે તે માર્ગ સરળ બની રહે. ચિરાગે તેમની જર્ની ૧૦૦૦ રૂપિયાના નાના પગાર થી શરુ કરી હતી અને જયારે તેમણે જોબ માંથી સ્વેછીક નિવૃત્તિ લઇ અને પોતાના શોખની પ્રવૃત્તિ કરવા તરફ આગળ વધ્યા ત્યારે તેનો ખુદનો પગાર ૭ આકડા સુધી પહોચી ગયો હતો.
The items in your Cart will be deleted, click ok to proceed.