મિત્રો આ પુસ્તક માં શારદાબહેન મહેતા ની વાત કરી છે વિવિધ સંદર્ભ નો ઉપયોગ કરીને અહીં લેખકે માત્ર માહિતી આપી છે , લેખક નો કોઈ શબ્દ નથી જેની નોંધ લેજો એવી વિનંતી છે .
આ પુસ્તક માટે મેં વિવિધ લેખ આધારિત માહિતી વિકિપીડિયા ,લેખ ને લાગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ, ગુગલ ફોટો અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે તે સૌ નો હું આભાર માનું છું.