નિર્મોહી એક અવાજ સામાયિક આયોજિત દીપાવલી પદ્ય સ્પર્ધા તેમજ અન્ય નામી કવિઓના કાવ્યનો સમૂહ.. જેમાં આશરે ચાલીસ જેટલા કવિઓના કાવ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. કવિઓ દ્વારા દીપાવલી સ્પર્ધા માટે દીપાવલી શબ્દ ઉપર કાવ્ય, ગઝલ, ગઝલ અને ભજનનો સમાવેશ થાય છે. બુકનું આરાધના એટલા માટે આપવામાં આવ્યું છે કેમકે શબ્દો એ એક આરાધના છે, જેનો ઉપયોગ કરીને એક સર્જક એની રચનાનું સર્જન કરે છે.