શિક્ષણક્ષેત્ર એ મારા માટે પસંદગીનું અને મનગમતું ક્ષેત્ર. આ ક્ષેત્રમાં સમજી વિચારીને જ આવ્યો છું. મારા શાળાકીય જીવનમાં જ મને આ ક્ષેત્રમાં ઊંડો રસ હતો. માધ્યમિક શાળાનો અભ્યાસ કર
આવતી કાલે શું થવાનું છે એની કોઈને ખબર નથી હોતી! એમ મેં ક્યારેય શમણામાં નહોતું વિચાર્યું કે ભારત બહાર ક્યારેય જવાનું થશે! બસ એ જ રીતે ક્યારેય નહોતું વિચાર્યું કે દુબઈ જવાનું થશે પ
નરેન્દ્ર ત્રિવેદી દ્વારા મેઘ ધનુષનાં રંગો વાર્તા સંગ્રહમાં કુલ 36 વાર્તાઓ સામેલ કરી છે. જેમાં વિવિધ વિષયોને, પ્રશ્નોને અને પરિસ્થિતિને આવરી લેતી પ્રતિનિધિ કથાઓનો સમાવેશ જોવા
અવતરણ કાવ્ય-સંગ્રહનું સર્જન તુલસીભાઈ વાઘેલા ઉર્ફે ટી. કે. વાઘેલા 'નંદી' દ્વારા કરવામાં આવ્યું છે. જેની અંદર વિવિધ પ્રકારના 126 કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અવતરણ કાવ્ય-સંગ્ર
શિવશક્તિ – અઘોર પ્રકૃતિનું મિલન
આપ જાણો છો કે ત્રિલોક પતિ શિવ આ સૃષ્ટિનું સંતુલન કરે છે અને બ્રહ્મા દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું. નારાયણ દ્વારા સૃષ્ટિનું સંચાલ
નવલકથાની શરૂઆત અંકલેશ્વર પીરામણ નાકા સ્થિત અગ્રવાલ ફૂડઝોનના કેશ કાઉન્ટરથી થઈ. ખાદ્ય સામગ્રીની ખરીદી કરી બિલ ચૂકવવા બે અલગ અલગ લાઈન બનાવામાં આવી હતી. એક લાઈનમાં નાયક તેની આજુબ
ઘનશ્યામ વ્યાસ 'શ્યામ' ની કલમથી લખાયેલ કાવ્ય સંગ્રહ 'શ્યામ ઝરુખે' શ્રી કૃષ્ણને સમર્પિત છે. આ કાવ્ય સંગ્રહ ભક્તિમાં તરબોળ કરી દે એવાં 52 કાવ્યોથી રચાયેલો છે.
નવલિકા સમૂહ “રહસ્યની સમીપે" ની બધીજ નવલિકા વિવિધ કાલ્પનિક કથાનક ધરાવતી નવલિકાઓ છે. આ પ્રકાશિત પ્રિન્ટ બુક અને ઈ બુકમાં નવલિકાનાં કથાનકને અસરકારક બનાવવા માટે ઉપયોગમાં લીધેલ
વિશાખા ભટ્ટની અનેકવિધ ભાવ રજૂ કરતી કવિતાઓમાં -વૃદ્ધત્વની લાચારી, પાનખરનાં પર્ણ, દીપ, છુપાવ્યું છે -જેવાં કાવ્યોમાં વ્યથાનો ચિતાર છે. ક્યાંક એકલતાની લાચારીથી ત્રસ્ત મનની વાત કર
'અંતરનો નાદ - સ્વની ખોજ' કાવ્યસંગ્રહની રચના ગ્રીષ્મા પંડ્યા દ્વારા કરવામાં આવી છે. આ કાવ્યસંગ્રહમાં કવયિત્રી ક્યારેક તેમના મનને વાચા આપે છે, તો ક્યારેક ઉંચેરા પહાડને અને ગગનને
મારું નામ જયશ્રી પટેલ 'જયુ' છે. મારો જન્મ ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામ ચાણસ્મામાં ઈ.સ.૧૯૫૩ ની ૫ મી મેના દિવસે થયો. ગામડું ને કુદરત મારાં પ્રિય સ્થળો છે. પહેલા ધોરણનો અભ્યાસ મોસાળ ચ
પ્રેમ ! પ્રેમની ક્યાંય અભિવ્યક્ત ન હોય. પ્રેમ તો હરક્ષણ અભિવ્યક્ત થતો હોય છે. પ્રેમ કરવાનો હોતો નથી પ્રેમ તો થઈ જતો હોય છે. તમે પાસ છો કે દૂર કોઈ ફરક પડતો નથી. જો પ્રેમ સાચો હોય તો તે
અચાનક આવી પડેલા ઝંઝાવાતમાંથી પસાર થવું. અચાનક ફૂટેલી હૈયાની લાગણીઓથી સહજ રહેવું . અચાનક તૂટેલા સપનાઓને ફરીથી જોડવાના પ્રયાસમાં રહેવું. અચાનક ધોમ ધગતા તાપમા કોઈનો શીતળ છાંયડો
રુવાડા ઉભા કરી દે એવી નવલકથા એટલે "પ્લેન હાઈજેકિંગ". રહસ્ય કથા વિષે તો આમ કશું કહેવાય જ નહી; નહી તો વાચકોનો રસભંગ થાય. પણ એની થોડી ખૂબીઓ જરૂર બતાવીશ એટલે આપને આ કથાનક વાંચવું વધુ ગમ
'ભેદી પિયા' નામ સાંભળીને તેની ડેફીનેશન મગજમાં એવી ગુંથાય છે કે આ નવલકથા બેવફાઈ ઉપર લખાઈ હશે! પણ અંદર વાંચતાં અહેસાસ થાય છે કે આ નવલકથા પ્રેમ/રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલર, કાળા જાદુ અન
વિચારોની ભૂમિમાં, શબ્દોનાં વાવેતર કરીને કલ્પનાનાં જળનું સિંચન કરતાં શાયરીની કુંપળ ફૂટી, ભજનોનાં ફૂલ ખીલ્યાં ને રચનાઓના ડૂંડા પાક્યા, પછી તો મા શારદાની કૃપાની અનુકૂળ વર્ષા થતા
અંતરનાદ 03 કાવ્યસંગ્રહ અંકિત ચૌધરી 'શિવ' (નિર્મોહી પ્રકાશન) અને કૌશિક શાહ (સાહિત્ય સંગીતનું વિશ્વ) દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે. જેમાં 50 કવિઓએ ભાગ લીધો છે,
અંતરનાદ ૦૨ કાવ્યસંગ્રહ અંકિત ચૌધરી 'શિવ' (નિર્મોહી પ્રકાશન) અને કૌશિક શાહ (સાહિત્ય સંગીતનું વિશ્વ) દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે. જેમાં 50 કવિઓએ ભાગ લીધો છે.
ગુરુ કવિ પરિષદનું પ્રથમ સહિયારું પુસ્તક આપ દરેકનાં આશીર્વાદ અને શુભેચ્છા થકી ખૂબ જલ્દી આવી રહ્યું છે.પારુલ અમિત 'પંખુડી' અને દિલીપ ધોળકિયા 'શ્યામ' નાં સંગાથે અત્યંત સુંદર સ્વપ્
આ કાવ્યસંગ્રહના રચયિતા કવિ, ગઝલકાર, સંવેદનશીલ વિચારક શ્રીમાન કલ્પેશ શાહ મારા સુપુત્ર છે. તેઓશ્રી “કલ્પા” ના ઉપનામ(તખલ્લુસ)થી પ્રચલિત છે. હું પોતે એક ભજનિક, ગાયક, ગીતકાર
આ વાત છે ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૨ની. સવારે ઘરનું બધું કામ આટોપી હું હજુ ફ્રી જ થઈ હતી. હંમેશાં લખવાની આદતથી ટેવાયેલી હું, જેવી ફ્રી થતી કે તરત કાગળ 'ને કલમ હાથમાં આવી જ જતી! મા સરસ્વતીની
આ એક વાર્તા સંગ્રહ છે જેની અંદર અનેક લેખકોની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તરફ વાર્તા સંગ્રહ ની અંદર સમાવેશ તમામ વાર્તાઓ પ્રેરણાત્મક લાગણી અને પ્રેમથી તરબોળ કરનારી છે જે
"અંશુનાદ" દિનવિશેષ કાવ્યસંગ્રહ છે, જેમાં સમાવેશ 75 કાવ્યો વર્ષમાં આવતા અલગ અલગ દિવસ પર લખાયેલા છે. આ કાવ્યસંગ્રહની અંદર સમાવેશ તમામ કાવ્યોની અંદર દિનવિશેષ માહિતી આપવામાં આવી છે,
નિર્મોહી એક અવાજ સામાયિક આયોજિત દીપાવલી પદ્ય સ્પર્ધા તેમજ અન્ય નામી કવિઓના કાવ્યનો સમૂહ.. જેમાં આશરે ચાલીસ જેટલા કવિઓના કાવ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. કવિઓ દ્વારા દીપાવલી સ
નિર્મોહી એક અવાજ સામાયિક આયોજિત દિપાવલી ગદ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામી અનામી લેખકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં કુલ 28 લેખકો દ્વારા ભાગ લેવ