ગુરુ કવિ પરિષદનું પ્રથમ સહિયારું પુસ્તક આપ દરેકનાં આશીર્વાદ અને શુભેચ્છા થકી ખૂબ જલ્દી આવી રહ્યું છે.પારુલ અમિત 'પંખુડી' અને દિલીપ ધોળકિયા 'શ્યામ' નાં સંગાથે અત્યંત સુંદર સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.
"શબ્દ સુરપથ" એટલે ગુરૂ બ્રાહ્મણ સમાજનાં 28 જેટલાં કવિઓનો એક સહિયારો અને નવીન પ્રયાસ...
ટૂંક સમયમાં આપની સમક્ષ રજૂ થશે "શબ્દ સુરપથ" પદ્ય પુસ્તક..