બુદ્ધિપ્રકાશ, સમભાવ, જીવનપ્રકાશ, નવનીત-સમર્પણ વગેરે પ્રતિષ્ઠિત સામયિકોમાં અવારનવાર પ્રકાશિત થયેલાં સ્વ. શ્રી જિતેન્દ્ર પંડ્યાનાં 108 જેટલાં કાવ્યોનું સંકલન તેમના પુત્ર શ્ર�
ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરનાં પ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મહિલા શિક્ષક ઈન્દુમતી નિમાવતની જીવનકથા.તેમના નામ પરથી જ પુસ્તકનું નામ "ઈન્દુમતી" રાખવામાં આવ્યું છે.
સ્વ. ઈ
'પ્રસંગકથા' નામે લેખક દ્વારા લખવામાં આવેલી આ પુસ્તકની વાર્તાઓ સમાજજીવનની સાચી ઘટનાઓમાંથી લેવામાં આવી છે. સરળ ભાષા, સામાન્ય પ્રસંગો અને અંતમાં આવતી ચોટ વાચકોનાં અંતરમાં ઊતરી જ�