ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરનાં પ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મહિલા શિક્ષક ઈન્દુમતી નિમાવતની જીવનકથા.તેમના નામ પરથી જ પુસ્તકનું નામ "ઈન્દુમતી" રાખવામાં આવ્યું છે.
સ્વ. ઈન્દુમતીના પુત્ર અને જાણીતા પત્રકાર-નાટ્યકાર તથા રાજ્ય સરકારના માન્યતાપ્રાપ્ત કલાકાર કુંતલ નિમાવત દ્વારા આ કથાનું આલેખન કરવામાં આવ્યું છે. લેખકે સ્વર્ગસ્થ માતાનાં સંસ્મરણો ઉપરાંત, સાંપ્રત સમયની વાતો અને માતાની સિદ્ધિઓનો સંગ્રહ પણ આ પુસ્તકમાં કર્યો છે.
વિશ્વસંત પૂ. મોરારિબાપુના હસ્તે આ