આ માત્ર એક નવલકથા નથી... આ તો સમય યંત્ર છે જે તમને લઈ જશે
દક્ષિણ ગુજરાતના દાયકાઓ જૂના દિવસોમાં, ખમ્મીદારી અને આળસિયાની
વચ્યે.
આ નવલકથા માત્ર વાંચવાનો અનુભવ નથી... એ તો એ જગ્યાએ, એ સમયને
ફરી જીવવાનો અવસર છે.
લોકમાતા અંબિકાકાંઠાની વાતો, એક એવા લેખક, શ્રી રાજેન્દ્ર નાયકની
કલમે, જ્યાં એ સમય જોયો છે, અનુભવ્યો છે.
જૂના જોગીયોએ આપણા ગામડામાં મનોરંજન પીરસતા બકડાઓ જોયા જ
હશે. આવા જોગીયા બકડાને – એક નવા સંદર્ભમાં. શું લૂલો અને
બકડા વચ્ચેનો સંબંધ સરળ બનશે, પવિત્ર, આધ્યાત્મિક કે પછી બેધડક
લૂંટ લલચતી સાચી જમાનો પુત્ર માટેની લડાઈ જંગલાવ લાવશે?
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners