You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Read in your favourite format - print, digital or both. The choice is yours.
Track the shipping status of your print orders.
Discuss with other readersSign in to continue reading.

"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Pal
આજે ગુજરાતી ગઝલે અંગડાઇ લીધી છે,કોઈ વિષય એવો નહી હોય જેને ગુજરાતી ગઝલે સ્પશઁયો નહિ હોય.ભાવકોના હદય ને સ્પઁશી જાય એટલું ઊંડાણ ગુજરાતી ગઝલ માં હોય છે.
લગભગ સાત કે આઠ વષઁ પહેલાં હિરેન નામનો એક યુવાન બગસરા ના ડૉ. સંજય સોરઠીયા ની ભલામણ લઈને મારી ઓફિસે મળવા આવ્યો હતો.ગઝલ ને કાવ્ય જેવું કંઈક લખવાની શરૂઆત હતી. ગઝલ લખવાનો થનગનાટ હતો. એમના શબ્દો માં ગઝલ નું ઊંડાણ ને દદઁ ટપકતું હોય એવું લાગતું હતું. મે એમને છંદ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું સૂચન કર્યુ હતું.
એ વાત ને વરસો વિતી ગયા ત્યાં થોડા દિવસ પહેલાં ભાઇ હિરેન નો ફોન આવ્યો. કે મારે મારો ગઝલ સંગ્રહ પ્રગટ કરવો છે .પ્રસ્તાવના તમારે લખી આપવાની છે.
એમની શરૂઆત માં એમને પ્રોત્સાહિત કરવા માટે ઈસ્લાહ કરીને એક બે ગઝલ તમન્ના માં પ્રગટ કરી હતી.જોકે એનું પરિણામ મોડે મોઙે પણ સારૂં મળ્યું છે.
It looks like you’ve already submitted a review for this book.
Write your review for this book (optional)
Review Deleted
Your review has been deleted and won’t appear on the book anymore.
હિરેન મુંગળા
ગોંડલ તાલુકાના નાનાં એવા ગામ કમઢિયામાં જન્મેલા કવિ શ્રી હિરેન મુંગળા આમ તો આથિઁક સંકડામણ માં ઉછેર પામ્યા છે એથી જ તેમની કવિતા માં લોક પીડા જોવા મળે છે.
તેમનો અભ્યાસ આમ તો 12 સાયન્સ સુધીનો પણ તેમનાં પપ્પા ની ગાવાની રુચી ને મામાની લખવાની રુચી એ તેમને આ ક્ષેત્રે આગળ લાવી મૂક્યા. તેમની કવિતા જ તેમનો ખોરાક છે એવું તેમનું કહેવું છે તેમણે પોતાના ઉપનામ તરીકે સ્ત્રીલિંગ સમું હીર નામ રાખ્યું છે જેનો અથઁ પ્રેમ, કે તેજ થાય છે તેઓ પોતાની ગઝલો દ્વારા સમાજ માં પ્રેમ ને તેજ પુંજ અપઁણ કરવાની નેમ રાખે છે.
કવિતા ઉપરાંત તેઓ વેબસિરિઝ માટે ગીતો અને આત્મ સંતોષ માટે ગઝલો પણ લખે છે.તેમની ઘણી રચના તમન્ના અને કવિ વિશ્ર્વ માં છપાઇ ચૂકી છે .
એમની કવિતા માં લોકભોગ એવા સામાન્ય શબ્દો દ્વારા પીડાતા ,દબાતા લોકો ની વેદના સાથે શહેરીજનો ની મન સ્થિતિનો આબેહુબ ચિતાર તેમની રચનાઓ વાંચનાર ને જકડી રાખે ને તેમનાં જિવન માં તેજપુંજ પ્રકાશિત કરે તેટલી સમૃધ્ધ હોયછે.વાંચકો ઉમદા શબ્દોથી તૃપ્ત થાય એજ એમનો ઉદ્દેશ રહ્યો છે.
હાલ સુરત ને કમઁ ભૂમી બનાવી એક સારાલેખક ઉપરાંત તેઓ ગાયકતરીકે પણ આગળ વધી રહ્યા છે તેમના ગવાયેલા બે અબઁન ગુજરાતી ગીત દ્વારા તેઓ ધીમીગતિ એ મકકમ ડગ ભરી રહ્યા છે.
India
Malaysia
Singapore
UAE
The items in your Cart will be deleted, click ok to proceed.