સત્યનું પ્રોજેકટર:
“કૌશિકે કટાર લેખનને નવા આયામો આપ્યા છે. આટલા પ્રગાઢ આત્મબોધનસાથેના આટલા ઊંડા વિષયો ગુજરાતી પત્રકારત્વને ક્યારેય સ્પર્શ્યા નથી.”
શ્રી ભવેન કચ્છી, પ્રસિદ્ધ પત્રકાર અને કટારલેખક
સત્યનું પ્રોજેકટર પુસ્તક ડૉ. કૌશિક ચૌધરી દ્વારા વિવિઘ માધ્યમોમાં લખાયેલ લેખ, સુવિચાર, મંતવ્ય અને લઘુકથાઓનો સંગ્રહ છે. આ પુસ્તક લેખકના શરૂઆતી ચાર વર્ષના લેખન કાર્યનું સંપાદન છે. ભારત અને માનવજાતિના ઇતિહાસ, રાજનીતિ, સમાજજીવન અને ભારતનો ધર્મ જેવા વિષયો પર લખાયેલા ડૉ. કૌશિક ચૌધરીના ક્રાંતિકારી લેખોએ ગુજરાતના બુદ્ધિજીવી વર્ગમાં નોંધપાત્ર અસર ઉત્પન્ન કરી છે. પ્રત્યેક લેખ અને વિચાર સમય આપીને વાંચવા અને ચિંતન કરવા પ્રેરે એટલા ઊંડાણ અને આત્મબોધ સાથે લખાયેલ એક અમૂલ્ય દસ્તાવેજ છે.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners