You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Read in your favourite format - print, digital or both. The choice is yours.
Track the shipping status of your print orders.
Discuss with other readersSign in to continue reading.

"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palભારતીય સંસ્કૃતિની વિશ્વસમગ્રના માનવ સમાજને અમૂલ્ય ભેટ સમાન યોગશાસ્ત્ર અને આધુનિક આરોગ્ય વિજ્ઞાનનો સમન્વય સાધતા આ પુસ્તક આપને યોગ વિજ્ઞાન ને એક નવી દ્રષ્ટીથી જોતા શીખવસે. યોગ શાસ્ત્રને સમજવા અનેક ગ્રંથો-પુસ્તકો ઉપલબ્ધ છે જ છતાં યોગનો અભ્યાસ કરતાં કરતાં અભ્યાસક્રમ સાથે સંકળાયેલ બિંદુઓને પ્રકાશિત કરતું આ પુસ્તક સોનામાં સુગંધ ભળે તેમ યોગ વિજ્ઞાનને સારી રીતે સમજવા અને પ્રશિક્ષણ પછી પણ આ માર્ગે પ્રગત થવા સરળ ભાષામાં નીવનસાપ્રત્યાય યોગ ઉક્તિને સાર્થક કરે છે. યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ તેમના વિદ્યાર્થી જીવનમાં પડતી તમામ મુશ્કેલીઓ ને દૂર કરી અને પ્લેય સિદ્ધિ હાંસલ કરી શકે તેમ છે અને તે માટે આ પુસ્તક તેમને ખૂબ જ મદદરૂપ થશે. આ પુસ્તક યોગ વિજ્ઞાનમાં અભિરૂચિ ધરાવતા અને તેને સારી રીતે સમજવા ઇચ્છુક વ્યક્તિઓને વિષય પ્રવેશ માટેની સુંદર ભૂમિકા પૂરી પાડે છે. આસન પ્રાણાયામ અને યોગક્રિયા દ્વારા રોગ નિવારણ થઈ શકે તે વાત તર્કબદ્ધ રીતે સમજાવવામાં આવી છે.
It looks like you’ve already submitted a review for this book.
Write your review for this book (optional)
Review Deleted
Your review has been deleted and won’t appear on the book anymore.
ડૉ. મિહિર દવે અને નિયંતા જોષી, નિયંતા બિપીનકુમાર જોષી
ડો. મિહિર મહેશભાઈ દવે. એમએ, એમ.ફિલ, પીએચડી, યોગમાં ડિપ્લોમા. રાષ્ટ્રીય યોગ રેફરીનો ડિપ્લોમા, બનાસકાંઠા જિલ્લા યોગ સંઘના પ્રમુખ. જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસના અંગ્રેજી વિભાગમાં છેલ્લા 20 વર્ષથી એસોસિયેટ પ્રોફેસર તરીકે તેમજ છેલ્લા પાંચ વર્ષથી યોગ શિક્ષક તરીકે યોગા શિક્ષક તરીકે ડિપ્લોમા ઇન યોગા કોર્સમાં વિદ્યાર્થીઓને સેવા આપે છે. એમએ પરીખ અને જી.ડી.મોદી ડિપ્લોમા સ્ટડીઝ સેન્ટર. વર્ષો સુધી માર્ગદર્શન પણ આપે છે. વૈજ્ઞાનિક અભિગમથી યોગદર્શનનો અભ્યાસ કરવાની વિશેષ યોગ્યતા ધરાવે છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી G.D.Modi વિદ્યાસંકુલમાં ચાલતા યોગ કેન્દ્રનું સંયોજક તરીકે સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે.
-mihirisahumanist@gmail.com
જોષી નિયંતા બિપિનકુમાર નિયંતાબેન જોષીએ બી.એસસી. અને દેવસંસ્કૃત યુનિવર્સિટી, હરિદ્વારમાંથી ગોલ્ડ મેડલ સાથે યોગમાં M.Sc પૂર્ણ કર્યું. તેમણે યોગ UGC NET (NET) પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. હવે તે જીડી મોદી વિદ્યાસંકુલમાં યોગ શિક્ષક તરીકે સેવા આપી રહી છે. તેઓ વિદ્યાસંકુલમાં યોગ શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. યોગના પ્રચાર અને વિકાસ માટે પણ સતત કામ કરી રહ્યા છીએ. તેણી ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે UGC JRF યોજના હેઠળ યોગમાં PhD કરી રહી છે. તેણીનો ઈમેલ joshiniyanta33@gmail.com છે
India
Malaysia
Singapore
UAE
The items in your Cart will be deleted, click ok to proceed.