Share this book with your friends

Katha Upanishad / કઠ ઉપનિષદ

Author Name: Sampoorna Jeevan - Vadodara | Format: Paperback | Genre : BODY, MIND & SPIRIT | Other Details

કઠ ઉપનિષદ : 

કઠ ઉપનિષદમાં ઋષિ નાટ્યાત્મક રૂપે નચિકેતા અને યમરાજા વચ્ચેના વાર્તાલાપ દ્વારા સુંદર રીતે બ્રહ્મજ્ઞાન સમજાવે છે.નચિકેતાનો મુખ્ય પ્રશ્ન મૃત્યુ પછીના જીવન વિષેનો છે. આપણા મનમાં પણ આ જ વાત રમતી હોય છે કે ખરેખર મૃત્યુ પછી જીવન છે કે નહીં ? આપણે આનો ઉકેલ શોધવા પ્રયાસ કરતા હોઈએ છીએ.

મૃત્યુ પછી જીવન છે જ તે સ્પષ્ટ કરવા માટે આ ઉપનિષદમાં આપણું બંધારણ તથા પરમાત્માની સંપૂર્ણ સક્ષમ વ્યવસ્થાનું વર્ણન કરેલું છે, જેમાં આપણા આ જીવનનાં કર્મોનાં ફળો સચવાય અને નવા જન્મમાં તે આપણને સ્વભાવ અને શ્રદ્ધા સ્વરૂપે મળે તથા આપણે આસક્તિ વિના નિષ્કામ ભાવે કર્મ કરીએ તો તેનાં ફળ આ જન્મમાં અથવા તો નવા જન્મે મેળવી શકીએ છીએ તે સમજાવવામાં આવેલ છે.

Read More...
Paperback
Paperback 169

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

સંપૂર્ણ જીવન - વડોદરા

સંપૂર્ણ જીવન - વડોદરા : 
 
સંપૂર્ણ જીવન વિનામુલ્યે આધ્યાત્મિક જ્ઞાન આપતી સંસ્થા છે, સંપૂર્ણ જીવન ટ્રસ્ટ નો ઉદ્દેશ ઉપનિષદોનો સરળ ભાષામાં ભાવાનુવાદ કરીને વાંચનાર જિજ્ઞાસુ મિત્રોની શ્રદ્ધાને પરમાત્મા પર સ્થિર કરવાનો છે, જેથી તે પોતાનો વિકાસ કરવાની સાથે સમાજનું ઉપયોગી અંગ બને.જ્યાં ઉપનિષદ્ (વેદ) બ્રહ્મસૂત્ર અને ગીતાના શ્લોકનું ગુજરાતી ભાષામાં સામાન્ય વ્યકિત સમજી શકે તેવી શૈલીમાં આધુનિક પદ્ધતિથી સંપૂર્ણ અભ્યાસક્રમનું આયોજનપૂર્વક જ્ઞાન આપવામાં આવે છે. સમયાંતરે શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. સંપૂર્ણ જીવન ટ્રસ્ટ આધ્યાત્મિક શિક્ષણનું માળખું ગોઠવીને સમાજની અંતિમ વ્યક્તિ સુધી આ જ્ઞાન પહોંચાડવા માટે કટિબદ્ધ છે. જિજ્ઞાસુ અને વિવેકશીલ ભાઈ - બહેનોને આ અભિયાન માં જોડાઈ જવા આમંત્રણ છે.

 
સંપૂર્ણ જીવન, વડોદરા
૩૬, અજિતનાથ સોસાયટી, 
પાણીની ટાંકી પાસે, 
કારેલીબાગ, વડોદરા - ૩૯૦૦૧૮
Mobile: 9913800133,940936178,
Email: sampurnajeevanvadodara@gmail.com
www.sjvadodara.co.in

Read More...

Achievements

+1 more
View All