You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palઆ પુસ્તકમાં સમયને સર્વ શ્રેષ્ઠ ગણી તેની ચર્ચા કરવામાં આવી છે કેમ કે જીવનની શરૂઆત જ સમયથી થાય છે અને તેનો અંત પણ સમય સાથે આવે થાય છે.
દરેકના ખાતામાં 24 કલાક જમા થઈ જાય છે, એ ચોવીસ કલાક તમારે કેવી રીતે વાપરવી એ તમારા પર નિર્ભર છે. આ ચોવીસ કલાકની ખૂબ જ રસપ્રદ વાત કરવામાં આવી છે. ક્યાંક તો સમય વાપરવાની ટર્મ એન્ડ કન્ડિશન પણ રાખવામાં આવી છે. સમયને બજારમાં પણ વહેંચવામાં આવ્યો છે. સમયને વ્યાજે પણ આપવામાં આવ્યો છે. સમયની કિંમત અલગ રીતે હાસ્ય સાથે રજુ કरी છે. સમય જીવનમાં અમુલ્ય છે જેની કિંમત કોઈ સમજી શકતું નથી જે તેની કિંમત સમજે છે તે હંમેશા આગળ હોય છે એટલે કે તેની સમાજમાં માન-પ્રતિષ્ઠા વધે છે. દરેકના જીવનમાં સમય અલગ જ ભૂમિકા ભજવે છે સમય જ તેની સમાજમાં ઓળખાણ કરાવે છે.
સમય નિર્જીવ છે અને તે બોલતો નથી છતાં બધા સાથે જ રાખે છે. તેના સામેં જોઈને જ બધું નક્કી કરે છે, તેને જોઈને જ બધા કામકાજ થાય છે.
પી ડી કુમ્હાર
લેખક પી.ડી. કુમ્હાર. તે સાહિત્ય અને નોન-ફિક્શન પુસ્તકો લખે છે. વધુમાં, તેમણે સૌથી વધુ માનવ જીવન અને પ્રેરણાદાયી પુસ્તકો લખ્યા છે. તે મોટે ભાગે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં પુસ્તકો લખે છે . લખવું અને વાંચવું એ ઉત્સાહ હોવો જોઈએ એ એનો મુખ્ય ઉદ્દેશ છે. તે માને છે કે જ્ઞાન એ દરિયા સમ્માન છે, તે કોઈ દિવસ ખુટવાનું નથી અને જ્ઞાન, જ્ઞાનથી વધે છે. જ્ઞાનની બાબતમાં કોઈ પણ સર્વશ્રેષ્ઠ હોતું નથી જ્ઞાન હંમેશા ધીરે ધીરે વધે છે. તેમનો ખુલાસો એ છે કે તેમનું લેખન અન્યને મદદરૂપ બને. તેમણે સૌથી પ્રખ્યાત વાર્તાઓનું પુસ્તક પણ લખ્યું છે.
તેમના તમામ પુસ્તકોમાં કંઈક જીવનમાં નવું શીખવી જાય છે. તેમનું કાર્ય હંમેશા વિશિષ્ટ હોય છે. તે પુસ્તક દ્વારા નવા વિચારને બોલાવે છે. તેમનું પુસ્તક તેમના વિશિષ્ટ વિચારોથી ભરેલું છે.
The items in your Cart will be deleted, click ok to proceed.