You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palઆ પુસ્તકમાં જીવનનો મતલબ સમજાવવામાં આવ્યો છે. જીવનનો મતલબ જીવવું એ નથી પણ જિંદગીને કેવી રીતે માણવી એ છે. તમને જિંદગી ત્યારે ભારી લાગે છે જ્યારે તમને જીવતા આવડતું ન હોય. જિંદગીમાં દરેક પાસા સરખા નથી આવતા! સમય બદલાય છે, દિવસ બદલાય છે, તમારું આજ આવતીકાલે ભૂતકાળ થઈ જશે. કાલે શું થવાનું છે તેની ચિંતામાં તમે આજને જોઈ શકતા નથી. આપણે જીવનમાં એટલા ગૂંચવાઈ ગયેલા હોય છી કે અસલી જીવનને માણી શકતા નથી. તેને ધ્યાનમાં લઈને આ સ્ટોરી બનાવવામાં આવી છે. દરેક નાની-નાની સ્ટોરીમાં જીવનનો મતલબ છુપાયેલો છે. લોકો કેવી રીતે પડકારોનો સામનો કરીને જીવન જીવે છે તે પ્રત્યે પણ ધ્યાન દોરાવવામાં આવ્યું છે.
હંમેશા બીજાના જીવન સાથે કંપેર કરતો માણસ ભગવાન પાસે વિશ માગ્યા કરે છે. અંતે એક દિવસ ભગવાન વિશ પૂરી કરવા તૈયાર થાય છે પણ એક શરતે. ભગવાનની શરતમાં એવા સાત પાસા હોય છે, જેમાંથી આ માણસે પસાર થઈ જવાનું અને પછી ભગવાન તેની દરેક વિશ પૂરી કરશે એવું ભગવાને વચન આપ્યું. સાત પાસામાંથી પસાર થયા પછી આ માણસને જીવનનો મતલબ સમજાય છે.
એચ ડી કુમ્હાર
એચ ડી કુમ્હાર એક પ્રેરક, વાર્તાકાર, નાટ્યકાર લેખિકા છે. અનેક સાહિત્ય પુસ્તકો લખ્યા છે. જેનું ત્રણ ભાષાઓમાં અનુવાદન છે.
એચ ડી કુમ્હારના ઘણા પુસ્તકો સ્થાનિક સ્તરે વેચાય છે. પ્રેરણાત્મક પુસ્તક લખવા બદલ શ્રેષ્ઠ પુરસ્કારો પણ મેળવ્યા. નવલકથા પ્રખ્યાત છે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં પુસ્તકો.
લેખક મોટે ભાગે પ્રેરણાદાયક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને પુસ્તક લખે છે. પુસ્તકો સામાન્ય રીતે જીવન સંબંધિત અને ટૂંકા હોય છે. એચ ડી કુમ્હાર એક વાર્તા લખે છે જે થોડી વધુ સમજાવે છે. પુસ્તકો જે નાના ઘટકો માટે મહાન જાણકારી આપે છે. દરેક વાર્તામાં પ્રેરણા તો હોય જ વળી જીવન સબંધિત હોય છે.
લોકોને જીવનમાં પ્રેરણા આપતા પુસ્તકો લખો.
The items in your Cart will be deleted, click ok to proceed.